તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વાપીનાં સોંઢલવાડા ગામ નજીક અકસ્માતમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપીનાં સોંઢલવાડા ગામ નજીક અકસ્માતમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોંઢલવાડા મંદિર ફળિયાનાં રહેવાસી લક્ષ્મીબેન ભાણાભાઈ નાયકા મંગળવારે સાંજે ૫:૩૦ આસપાસ વાઘછીપા રોડ ઉપર આવેલી ચિકનની દુકાને ચિકન લેવા માટે ગયા હતા. તે દરમિયાન સોંઢલવાડા બસ સ્ટોપ પાસે હોન્ડા યુનિકોર્ન બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં લક્ષ્મીબેનને માથા અને જમણા હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન રાત્રે ૧૦:૪૫ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની પુત્રવધૂ તારાબેન નાયકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ બાઇ કના ફોટોગ્રાફ લીધા હતા. જેનાથી વાહનની ઓળખ થઈ શકી હતી.