Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મહાવીર જયંતીના પર્વ પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશમાં કહ્યું છે “મહાવીર જયંતીના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને જૈન સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓઆપું છું. મહાવીર જયંતી એ ભગવાન મહાવીરનીજન્મજયંતી છે – “અહિંસા અને કરુણા”નું પ્રતીક. આ તહેવાર આપણને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ભગવાન મહાવીરે આદર્શ અને સંસ્કારી સમાજના નિર્માણ માટે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય અને ત્યાગનો માર્ગ બતાવ્યો. તેમના ઉપદેશોમાનવજાતના કલ્યાણ માટે હંમેશા સુસંગત રહેશે. આ અવસર પર, ચાલો આપણે સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનો અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ.”

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!