Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હીરામાં મંદીના કારણે રત્નકલાકારે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જીલ્લાના કામરેજના શેખપુર ગામે આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સતરાવા ગામના ૪૦ વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરાનું મજૂરી કામ કરતા હતા.

ત્યારે હીરામાં મંદી હોવાના કારણે મનસુખભાઈ આર્થિક સંકડામણમાં આવી જતા સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. હતાશામાં મનસુખભાઈએ ઘરના રસોડાના રૂમમાં આવેલા પંખાના હૂક સાથે સાડી વડે ગળે ફાંસો લગાવી જીવ ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં કામરેજ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!