સુરત જીલ્લાના કામરેજના શેખપુર ગામે આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સતરાવા ગામના ૪૦ વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરાનું મજૂરી કામ કરતા હતા.


સુરત જીલ્લાના કામરેજના શેખપુર ગામે આવેલી હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સતરાવા ગામના ૪૦ વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરાનું મજૂરી કામ કરતા હતા.
