વાલોડ નગરનાં શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા હિતેનભાઈ બાબુભાઈ દેસાઈ (ઉ.વ.૫૪)નાંઓ તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે ગ્રામ સેવક તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.


વાલોડ નગરનાં શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા હિતેનભાઈ બાબુભાઈ દેસાઈ (ઉ.વ.૫૪)નાંઓ તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે ગ્રામ સેવક તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
