તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : પૂર્વ પ્રેમી અને તેની માતાએ યુવતીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં માયપુર ગામનાં દુકાન ફળિયામાં રહેતી કવિતાબેન ભીખુભાઈ ગામીત (ઉ.વ.26)એ શનિવારનાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ફળિયામાં જ રહેતો તરૂણભાઈ રાજેશભાઈ ચૌધરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો જેથી કવિતાએ તરૂણને લગ્ન કરવાની કહ્યું હતું પરંતુ તરૂણએ કવિતાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી કવિતાએ વ્યારા ખાતેનાં ખટાર ફળિયામાં રહેતા નૈતિકભાઈ સોમાભાઈ ગામીત સાથે સગાઈ કરી હતી પરંતુ નૈતિક સાથેની સગાઈ તરૂણએ તોડાવી નાંખી હતી.

ત્યારબાદ તારીખ 19/07/2024નાં રોજ રાત્રિનાં સમયે વ્યારાનાં સાંઈ મોલ ખાતે તરૂણએ મને આવીને કહ્યું હતું કે, ‘તું મારી સાથે લગ્ન નહિ કરશે તો તને હું બીજા સાથે જીવવા નહિ દઉં અને હું જાતે દવા પીને મારી જઈશ તેવું કહી મને નાલાયક આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ બે થપ્પડ પણ મારી દીધી હતી’ તેમજ તરૂણની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરીએ પણ કહ્યું હતું કે, તું મારા છોકરા સાથે લગ્ન કરીશ તો તને હું જીવતી સડગાવી દઈશ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કવિતાબેન ગામીતએ વ્યારા પોલીસ મથકે પૂર્વ પ્રેમી તરૂણ રાજેશભાઈ ચૌધરી અને તેની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.