તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : વાંકલા ગામે બાઈક અડફેટે રાહદારીનું ઘટના સ્થળ ઉપર મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડોલવણનાં વાંકલા ગામનાં નીચલું ફળિયામાંથી પસાર થતો વ્યારા ઉનાઈ રોડ ઉપર એક બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાને કારને ઘટના સાથળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ડોલવણનાં વાંકલા ગામનાં નીચલું ફળિયામાં રહેતા અશ્વિનભાઈ ચુનીલાલ ગામીત (ઉ.વ.૪૭)નાંઓ તારીખ ૦૧/૦૬/૨૦૨૫ નાંરોજ ફળિયામાંથી પસાર થતો વ્યારા ઉનાઈ રોડ ઉપરથી ચાલતા ચાલતા જતાં હતા. તે સમયે બાઈક નંબર જીજે/૨૬/એએ/૧૧૬૫નાં ચાલકે અશ્વિનભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેથી આ અકસ્માતમાં અશ્વિનભાઈને માથામાં પાછળનાં ભાગે તથા ડાબા પગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ ઉપટ જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિતેશકુમાર રમેશભાઈ ગામીત (રહે.ડોલવણ ગામ, દાદરી ફળિયું)એ બાઈક ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.