તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Trending news: પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતમાં મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. શહેરના લિંબાયતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. વાટિકા ટાઉનશીપ પાસે અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અજાણ્યા શખ્સો હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થયા છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. લીંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે હત્યા કરનારની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.લીંબાયતના મોડીરાત્રે હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.