તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા, આરોગ્ય વિભાગે ક્લોરીનની ટેબલેટનું વિતરણ કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લાલપુરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો છે. લાલપુરના 30 વર્ષના યુવાનને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે.

જામનગર ગ્રામ્ય પંથકમાં અત્યાર સુધીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયો છે, તેમાંથી 7 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 1 દર્દી આજની સ્થિતિએ સારવારમાં  છે. લાલપુર પંથકમાં નોંધાયેલા કોલેરાના કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરીમાં આવી હતી. જેમાં 246 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો અને 1259ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. 12 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 560 ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!