તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વડાપ્રધાનશ્રીની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે | આચાર્ય દેવવ્રતે રાજ્યના નવા લોકાયુક્ત બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા | બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમને કારણે દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું | વડાપ્રધાનશ્રીએ ઈંધણ બચાવવાની કરી અપીલ : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલ તણાવને કારણે ઈંધણનાં પુરવઠા પર અસર પડવાની આશંકા | કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબીયત લથડી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં હાજર | મહારાષ્ટ્રનાં બારામતીમાં ટ્રેઇની વિમાન ક્રેશ થયું |

એકને બચાવવા જતાં ચારેય જિંદગી હોમાઈ: માંડવીમાં કાકરાપાર નહેરના ઉંડા પાણીમાં ગરકાવ થતાં ચાર આશાસ્પદ યુવાનોના મોતથી અરેરાટી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મિત્રોનાં મોત થયા હતા. એકને બચાવવા અન્ય ત્રણ પણ પાણીમાં કુદ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ તેમજ ઉંડાઈ વધુ હોવાને કારણે તમામના મોત થયા હતા.

મળતી વિગત પ્રમાણે, સોમવારે સાંજે ચાર યુવાન કાકરાપાર ડેમની નહેરમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબવા માંડ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના ત્રણ મિત્ર તેને બચાવા કૂદ્યા હતા.પાણીનો પ્રવાહ અને ઉંડાઈ વધુ હોવાને કારણે ચારેય મિત્ર એકબીજાને બચાવવાની મથામણમાં મોતને ભેટ્યા હતા.ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તંત્રને જાણ કરાઈ હતી. પોલીસે આવીને તરત જ કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ આજે સવારે ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.આ ઉપરાંત સામે આવેલી વિગત પ્રમાણે, ચારેય યુવાનો સ્થાનિક વિસ્તારના જ રહેવાસી હતી અને ગરમીથી ત્રાહિમામ થઈને નહાવા આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કપડવંજ નજીક ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યાના ડૂબી જવાથી મોત થયા હતા.