તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : વીસ વર્ષીય પરણિત યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં દાદરી ફળિયામાં રહેતો રોહિતભાઈ બબનભાઈ પવાર(ઉ.વ.20)ની પત્ની નંદનીબેન રોહિતભાઈ પવાર ગત તારીખ 29/03/2024નાં રોજ સીઝર ડીલીવરી થયેલ હતી જેથી તેઓ તેમના બાળક સાથે પિયરમાં રહેતી હતી અને તેમના પતિ રોહિતભાઈએ તેમના પિતા બબનભાઈ પવારને પત્ની નંદનીબેનને લાવવા માટે કહ્યું હતું જોકે રોહિતભાઈનાં પિતાએ બાળક તથા પત્નીને થોડા દિવસ બાદ લઈ આવીશું તેમ જણાવ્યું હતું.

જેથી રોહિતભાઈએ તેમના પિતા સાથે આ બાબતને લઈ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આમ, રોહિતભાઈનાં પત્ની અને બાળકને ઘરે નહિ લાવતા તેમને મનમાં ખોટું લાગી આવતા રોહિતભાઈએ તારીખ 28/04/2024નાં રોજ દાદરી ફળિયામાં રહેતા ગોરખભાઈ કેશવભાઈ પવારનાં રહેણાંક મકાનની સામે આવેલ પતરાના શેડના લોખંડનાં પાઈપ સાથે પીળા કલરની નાઈલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પિતાની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.