તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News: બેડકુવાના ગુમ બાળકની ખેતરમાંથી લાશ મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડના બેડકુવા ગામના ધરમી ફળિયામાં ૮ વર્ષનો બાળક ઘરેથી અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ આસપાસ તથા સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પિતાએ વાલોડ પોલીસમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે તપાસ દરમિયાન પોલીસે આજુબાજુનાં ગામોમાં તથા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી ફૂટેજ ચેક કરવાના શરૂ કર્યા હતા, આ ઉપરાંત વાહન ચેકિંગ અને શકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ગુરુવારે સવારે બાજુના ખેતરમાંથી લાશ મળી હતી. આ ખેતરની પાળી પરથી ખેતર પાંચ ફૂટ ઊંડુ છે, જ્યાં રમત રમતા પગ પલસી જવાથી પડી જતાં તેનું મોત થયાનું અનુમાન લગાઈ રહ્યું છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે.