તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Latest news : પગની બીમારીથી કંટાળી કતારગામના વૃદ્ધનો ઝેર પી આપઘાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના કતારગામ કુંજગલીમાં આવેલા ધારા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધે ઝેર ગટગટાવી મોતને વહાલું કરી લીધું હતું. પગની બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટના વતની અને હાલ કતારગામ કુંજગલીમાં આવેલા ધારા એપાર્ટમેન્ટમાં 63 વર્ષીય ભીખાભાઈ વલ્લભભાઈ ગઢીયા એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. ભીખાભાઈ વોચમેન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલા ભીખાભાઈ ને પગમાં લોખંડ વાગી જતા તેઓને સતત દુખાવો રહેતો હતો. તેમજ જેના કારણે તેઓ ચાલે પણ ન શકતા હતા. જેથી કંટાળીને 9 ઓગસ્ટે ભીખાભાઈએ ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે કતારગામ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.