તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Latest news: શહેરના કતારગામ ગજેરા સર્કલથી રિક્ષામાં સવાર ત્રણ શખ્સો અને ચાલક કળા કરી ગયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના કતારગામ ગજેરા સર્કલથી રિક્ષામાં બેસેલા રત્નકલાકારને પહેલેથી બેસેલા ત્રણ ગઠિયાઓએ બેસવામાં અગવડ પડતી હોવાના બહાને આગળ પાછળ કરી ખિસ્સામાંથી રોકડા ૨૫ હજાર તફડાવી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે અમરોલી રિલાયન્સ નગરમાં રહેતો ૩૭ વર્ષીય રણછોડ ગણેશ બળોલીયા કતારગામ, નંદુડોશીની વાડીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગત બીજી સપ્ટેમ્બરની સવારે સાડા આઠ વાગ્યે તે ગજેરા સર્કલથી કતારગામ આશ્રમ જવા માટે એક રિક્ષામાં બેઠો હતો. પહેલાંથી જ ત્રણ મુસાફરો રિક્ષામાં બેઠા હતા. ચાલકે આ યુવકને પાછળ બેસેલા ત્રણ શખ્સોની વચ્ચે બેસાડી દીધો હતો. થોડીક જ સેકન્ડમાં ખેલ શરૂ થયો હતો. બેસવામાં અગવડ પડતી હોવાનું જણાવી આ રત્નકલાકારને આગળ પાછળ ખસવાનું કહી ઝઘડાનું નાટક શરૂ કર્યું હતું. જેથી રિક્ષાવાળાએ આરત્નકલાકારને કાંસાનગર પાસે જ ઉતારી દીધો હતો. ભાડું પણ લીધું ન હતું. રિક્ષા જતી રહ્યા બાદ ખિસ્સા ચેક કરતાં ૨૫ હજાર રૂપિયા ગુમ જોતાં આ રત્નકલાકારને પોતાની સાથે શું થયું તેનો ખ્યાલ આવ્યો હતો. કતારગામ પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવીને આધારે રિક્ષા ગેંગની શોધખોળ હાથ ધરી છે.