તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જલાલપોરનાં રત્નકલાકારે નદીમાં કુદી આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીનાં જલાલપોરમાં પારસી ચાલ ખાતે રહેતા રત્નકલાકાર યુવકે હીરા ઉદ્યોગની મંદીના કારણે આર્થિક સંકડામણમાં આવી જતા તેણે હતાશ થઈ પૂર્ણ નદીમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, ચિરાગ બળવંતભાઈ ભંડારી હીરાના કારખાનામાં કામ કરતો હતો.

જોકે હાલમાં મંદીના કારણે તેને હીરાનું કામ નહીં મળતા આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો જેના કારણે તેને તારીખ ૩૦ માર્ચ નાં રોજ બપોરનાં સમયે પૂર્ણા નદીના સંતોષીમાતામાં મંદિર ઓવારા પાસે જઈ નદીના પાણીમાં પડતુ મુકતા તેનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. મરણ જનાર ચિરાગ અપરણિત હતો અને તે માતા અને ભાઈ સાથે રહેતો હતો. બનાવ અંગે જગાલપોર પોલીસે અકસ્માત મોતની ગુનો દાખલ કરી કાયદેસરની કાર્વવવાહી હાથ ધરી હતી.