તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કચ્છના લખપતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. લખપત તાલુકાના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ અચાનક ફાટયો હોવાનો કિસ્સો બન્યો હતો. જો કે કિશોરે સમયસૂચકતા વાપરીને મોબાઈલને ઘા કરી દીધો હતો છતાં કિશોરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે ફોનને ફેંકી દીધા બાદ બે ધડાકા થયા હતા.

મળતી વિગતો અનુસાર, લખપત તાલુકાના ભાડરા ગામના રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન અચાનક ફાટયો હતો. ફોન ફાટતાં કિશોર તરત જ ફોનને ખિસ્સામાથી કાઢીને બહાર ફેંકી દીધો હતો. જો કે આ દરમિયાન કિશોરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જો કે ખિસ્સામાંથી ફેંકી દીધા બાદ બેક જેટલા ધડાકા થયા હતા.આ ઘટનાથી વાલીઓમાં ચિંતા જગાવી છે. આજના જમાનામાં જ્યારે વાલીઓ બાળકને મોબાઈલ હાથમાં રમકડાંની જેમ આપી દે છે. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.