તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દીકરો ગુમ થયાની ફરિયાદ માતાએ પોલીસ મથકે આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા નગરમાં એક કલાકમાં આવું છું કહી’ને ગયા બાદ શખ્સ પરત ઘરે ન આવતા જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા ગુમ અંગે માતાએ પોલીસ થવા મથકે જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારા તળાવ રોડ ઉપર રોયલ લકઝરીયા બી-બિલ્ડિંગમાં રહેતા રીશભાઈ મખનલાલ અમવાલ ગત તારીખ ૧૬/૦૩/૨૦૨૫ નારોજ વ્યારા ખાતે ટેલરિંગ મટીરિયલ્સ દુકાન ખાતે માતા સુશીલાબેન મખનલાલ અગ્રવાલને કહ્યું કે, ‘હું એક કલાકમાં આવું છું’ તેમ કહી નીકળ્યો હતો. પરંતુ તે પરત આવ્યો જ ન હતો. ગુમ થનાર મધ્યમ બાંધાનો, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ ૫ ફૂટ ૮ ઈંચ, માથાના ઉપરના ભાગે વાળ નથી તેમજ લાલ ટી-શર્ટ, જિન્સ પેન્ટ પહેરેલ તથા ગુજરાતી, હિન્દી, મરાઠી, મારવાડી ભાષા બોલી શકે હતી. જેથી ગુમ થવા અંગે તારીખ ૩૧/૦૩/૨૦૨૫ નારોજ પોલીસ મથકે જાણ માતા સુશીલાબેને કરી હતી.