તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વરેલીમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત જિલ્લાના પલસાણાના વરેલીમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃતક નરસિંહભાઈ ખીમજીભાઈ ગોહીલ વરેલીની તુલસીધામ સોસાયટીમાં રહેતા હતા. તેમના પુત્ર પંકજ સુરસિંઠે જાણ કરી હતી.

પંકજે જૂકે અને કડોદરાની મોદી હોસ્પિટલ તેમજ સુરત સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી તેમની તબિયત વધુ ખરાબ હતી, પગે સોજા આવી ગયા હતા અને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. જોકે તારીખ ૦૩/૦૪/૨૦૨૫ નારોજ સાંજે નરસિંહભાઈએ પોતાના ઘરના રસોડામાં ધાબા સાથે લગાવેલા હુકમાં નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તેમની બીમારી સારી ન થતા તેઓ કંટાળી ગયા હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે કડોદરા GIDC પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.