તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરા : તારીખ 11થી 15 નારોજ જુદા-જુદા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ લાઈનનું જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી તારીખ 11થી 15 દરમ્યાન સવારે છ વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી જુદા જુદા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂર્ણ થયેલી કોઈપણ જાતની જાણ અગાઉથી કર્યા સિવાય વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.

વીજ લાઈનનો રીપેરીંગ કામ હોવાથી ફીડર પર આવતા વિસ્તારને વિવિધ તારીખે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે 10 ત્યાં સુધી બંધ રહેશે જેમાં જીઆઇડીસી સબ ડિવિઝન ગોકુલ ફીડર વિસ્તારના આસપાસના રહીશોને તારીખ 11 એપ્રિલે વીજ પુરવઠો નિયત સમયે મળશે નહીં એવી જ રીતે જયંત ફીડર આસપાસના વિસ્તારમાં તારીખ 13 એપ્રિલે જ્યારે વ્રજધામ ફીડર આસપાસના વિસ્તારમાં 15 એપ્રિલે નિયત સમયે વીજ પુરવઠો મળશે નહીં જ્યારે તરસાલી સબ ડિવિઝન સાકાર ફીડર ખાતે 15 એપ્રિલે આસપાસના વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. જો નિયત સમય કરતા વીજ રીપેરીંગ કામકાજ વેલુ પૂરું થશે તો કોઈપણ જાતની આગોતરી જાણ વીના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે જેની નોંધ લેવા લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક દ્વારા જણાવાયું છે.