તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત, પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં સરૈયા ગામનાં વડના ઝાડનાં પાસે વળાંકમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને સામેથી અડફેટે લેતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જયારે બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં વાંસકુઈ ગામે રહેતા સચિનભાઈ પ્રવીણભાઈ ચૌધરી (ઉ.વ.35)નાંઓ ગત તારીખ 13/01/2024નાં રોજ પોતાના કબ્જાની બાઈક લઈ મહાલ ગામ એકલવ્ય સ્કુલ ડાંગ જિલ્લાથી પોતાના ઘરે આવી રહ્યા હતા.

તે દરમિયાન સરૈયા ગામના ઝાડ પાસે વળાંકમાં કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે સામેથી પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને બેદરકારીભરી રીતે ચલાવી લાવી સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દમિયાન મોત નિપજ્યું હતું જયારે બાઈક પર સવાર આલીશભાઈને જમણા પગે ફેકચર થયું હતું અને પ્રાચીબેનને પણ જમણા પગમાં ફેક્ચર થતાં બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પ્રદીપભાઈ ચૌધરી નાંએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.