તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વઘઈનાં લહાનમાળુંગા ગામે જુના ઝઘડાાની અદાવત રાખી બે ભએઓ વચ્ચે મારામારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં લહાનમાળુંગા ગામે ૧૦ વર્ષ પહેલા થયેલ ઝઘડાાની અદાવત રાખી, નાના ભાઈએ પોતાના ૬૫ વર્ષીય મોટા ભાઈ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં મોટા ભાઈને માથાનાં ભાયે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક શામગહાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા આહવા બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વઘઈ તાલુકાનાં લહાનમાળુંગા ગામમાં રહેતા જાનુભાઈ લહાનુભાઈ ગાવિત અને તેમના નાનાભાઈ શ્રીરામભાઈ વચ્ચે વર્ષ ૨૦૧૫માં બળદ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખી નાનાભાઈ શ્રીરામભાઈએ મોટાભાઈ જાનુભાઈના માથાના પાછળ લોખંડનો સળીયો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.