વાપીમાં વિધવાની હત્યા કરી લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે હનીફ મુંજેલાલ મંડલની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. છીરી ગામે તારીખ ૧૮-૦૪-૨૦૨૩ના રોજ ગાયત્રી કોમ્પ્લેક્સમાં રહેતી વિધવાની ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હતી.


વાપીમાં વિધવાની હત્યા કરી લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે હનીફ મુંજેલાલ મંડલની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. છીરી ગામે તારીખ ૧૮-૦૪-૨૦૨૩ના રોજ ગાયત્રી કોમ્પ્લેક્સમાં રહેતી વિધવાની ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હતી.
