ઉચ્છલના ચચરબુંદામાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામમાં મોટરસાયકલ નંબર (જીજે/૨૬/આર/૬૩૯૨) અને (જીજે/૨૬/એ.જી/૦૧૧૩) વચ્ચે અકસ્માત થતા ગંભીર રીતે ઘવાયેલા રામાભાઈ કાતીયાભાઈ ગામીત(ઉં.વ.૫૫)નું મોત થયું હતું. પાંખરી ગામે દુધ ભરવા ગયા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો, જયારે અન્ય મોટરસાયકલ ચાલક રણજીતભાઈ દીવાનજીભાઈ ગામીત (રહે.પરચુલી)ને ઇજા થઇ હતી.
તાજા સમાચાર
દક્ષિણ ભારતમાંથી સામાન્ય રીતે 1 જૂનની આસપાસ શરૂ થતું ચોમાસું આ વર્ષે વહેલું દસ્તક દઈ રહ્યું છે
|
ઉત્તરપ્રદેશનું ઈટાવા ૪૮ ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું
|
ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ગરબડ થતાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ
|
ગોંડલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં બે મહિલાનાં ઘટના સ્થળ પર મોત, પાંચ જણાની હાલત ગંભીર
|
ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે
|
કાર્યક્ષમતા વધારવા અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમો, 2013માં સુધારો કર્યો
|


