જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં રીનારી ગામમાં શ્રમિક પરિવારમાં આઘાતજનક ઘટના બની છે અને છ વર્ષનાં માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું.


જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં રીનારી ગામમાં શ્રમિક પરિવારમાં આઘાતજનક ઘટના બની છે અને છ વર્ષનાં માસુમ બાળકનું પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું.
