પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોએ આગામી નાણાકીય સહાય મેળવવા માટે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 31 માર્ચ, 2026 બાદ e-KYC ન કરાવનાર, પરંતુ પોર્ટલ પર “eKYC : Yes” દર્શાવતા ખેડૂતોને પણ નવેસરથી e-KYC કરાવવાની રહેશે.




